Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર:જુગારના ગુનામાં નાસ્તા-ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ:૧૨-૬-૧૯ ના રોજ અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસેથી જુગાર રમતા ત્રણ જુગારીઓને અગાઉ શહેર પોલીસે ઝડપી પાડ્યા હતા.જયારે અન્ય એક જુગારી ફરાર થઇ ગયો હતો. તેના વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.તે દરમિયાન પોલીસે બાતમીના આધારે જુગારના ગુનામાં નાસ્તો-ફરતો આરોપી ભગવાન ઉદેસિંગ રાજપૂતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર : ભારતીય સેનામાં કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અજીતસિંહ પરમારનાં અપમૃત્યુ અંગેની કાર્યવાહી કરી ન્યાય આપવા માટે કરણી સેના દ્વારા આવેદન.

ProudOfGujarat

ભરૂચનાં ભોલાવમાં અનુ.જાતિઓ પર દમન…? જાણો વધુ…

ProudOfGujarat

પાનોલી ની RSPL કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ, જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!