Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર:જુગારના ગુનામાં નાસ્તા-ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ:૧૨-૬-૧૯ ના રોજ અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસેથી જુગાર રમતા ત્રણ જુગારીઓને અગાઉ શહેર પોલીસે ઝડપી પાડ્યા હતા.જયારે અન્ય એક જુગારી ફરાર થઇ ગયો હતો. તેના વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.તે દરમિયાન પોલીસે બાતમીના આધારે જુગારના ગુનામાં નાસ્તો-ફરતો આરોપી ભગવાન ઉદેસિંગ રાજપૂતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

પંચમહાલ : હડફ ડેમમાંથી છોડાયેલા પાણીના ધસમસતા પ્રવાહમાં પાનમ નદીમાં ફસાયેલા લોકોને રેસ્કયુ કરી બચાવાયા.

ProudOfGujarat

ભરૂચ-ઝૂંપડપટ્ટી માં રહેતા અને ૨૦૦ રૂપિયા રોજ કમાતા વ્યક્તિ ને મળી ૨૦૦ કરોડ ની કરચોરી અંગેની નોટિસ,પંથકમાં ખળભળાટ…

ProudOfGujarat

હાંસોટ તાલુકામાં કોરોના વાઇરસની એન્ટ્રી તાલુકાનાં ત્રણ લોકો પોઝિટિવ આવતા સંક્રમિત લોકોને કોરોન્ટાઈન કરાયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!