Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર: જીઆઇડીસી ના c પમપિંગ સ્ટેશન ને અમરાવતી નદી ને પ્રદુષિત કરવા બાબતે કસૂરવાર ગણી દન્ડ સહિત 15 દિવસ ની કલોઝર નોટિસ અપાઈ

Share

દિનેશભાઇ અડવાણી

તારીખ 14.07.19 ના રોજ અમરાવતી નદી ના પાણીમાં લાલ કલર નું કેમિકલ યુક્ત પાણી ફરી જતા જળચર પ્રાણીઓ ના મૃત્યુ થયા હતા અને 10.12 કિલો જેવું વજન ધરાવતા મોટા જળચર પ્રાણીઓ ના મૃત્યુ થયા હતા. આ પ્રદુષિત પાણી ની તપાસ અને કાર્યવાહી જી.પી.સી.બી.એ કરતા અંકલેશ્વર જી.આ.ઇ.ડી.સી ના C પમપિંગ સ્ટેશન ને અમરાવતી નદી ને પ્રદુષિત કરવા બાબતે કસૂરવાર ગણી લાખો રૂપિયા ના દન્ડ સહિત 15 દિવસ ની કલોઝર નોટિસ અપાઈ છે.

Advertisement

આ અમરાવતીમાં ભૂતકાળમાં પણ અનેક વખત પ્રદૂષિત થઈ છે અને મોટા જળચર પ્રાણીઓ ના મૃત્યુ હતા હતા. ચોમાશા ની ઋતુ માં ઉધોગો દ્વારા પ્રદુષિત પાણી વરસાદી ગટરો માં છોડી દેવામાં આવે છે જેના લીધે આવી ઘટનાઓ વારંવાર બને છે અને આ બાબતે જી પી સી બી દ્વારા અનેક કમ્પનીઓ ની પણ તપાસ કરી હતી પરંતુ તેના પર રિપોર્ટ્સ કે કાર્યાવહી કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.


Share

Related posts

દેવભૂમિ દ્વારકામાં કેન્દ્રીય ગૃહમંત્રી શાહનું આગમન, શ્રી દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી રાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી..!

ProudOfGujarat

મંગળવારે મહાશિવરાત્રી : શું છે મહત્વ શિવરાત્રિનું ???

ProudOfGujarat

વાલિયાના વટારીયા ખાતે આવેલ એસ.આર.રોટરી શ્રોફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખાતે આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!