Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-અંકલેશ્વરમાં ઠેરઠેર જગ્યા ઉપર ગણેશ ચતુર્થીની તૈયારીઓનો દોર શરૂ,

Share

ભરૂચ-અંકલેશ્વરમાં ઠેરઠેર જગ્યા ઉપર ગણેશ ચતુર્થીની તૈયારીઓનો દોર શરૂ,

ગણેશ ભકતોમાં અનેરો ઉત્સાહનો માહોલ

Advertisement

ભરૂચ જિલ્લા અને અંકલેશ્વર પંથકમાં અત્યારથીજ ગજાનંદ ગણેશ ને આવકારવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આવનાર તારીખ 2/9/19 ના રોજ ગણેશ ચતુર્થી ની સ્થાપના દિવસ હોય જેથી ગણેશ મંડળો અત્યારથીજ મૂર્તિ પસંદગી ની પ્રક્રિયા આરંભી દીધી છે.આજે રવિવાર નો દિવસ હોય તેથી અંકલેશ્વર અને ભરૂચ ના મૂર્તિકરો ના પંડાલોમાં ગણેશ મંડળ ના આયોજકો નો ઘસારો જોવા મળ્યો હતો ..જ્યારે સમગ્ર ભરૂચ-અંકલેશ્વરમાં ભક્તો દ્વારા આજ થી જ ગણેશ ચતુર્થી ની તૈયારીઓમાં લાગી ગયા છે ગણેશ જીની સવારી ની તૈયારીઓ જોરશોરમાં ગણેશ ભક્તો દ્વારા ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે ભરૂચ અંકલેશ્વરના યુવાનોમાં ગણેશ ઉત્સવને લઇને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લા તથા તાલુકાઓમાં યુવાનો ગણેશ ઉત્સવ ને લઈને વિવિધ પ્રકાર ના પ્રોગ્રામો કથાની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે


Share

Related posts

‘Aditya L1 Mission’ એ સોલર વિન્ડને ઓબઝર્વ કરવાનું શરૂ કર્યું, ISRO એ શેર કરી પ્રથમ તસવીર

ProudOfGujarat

અમદાવાદ : સરળ બનશે ટ્રાન્સપોર્ટ – હવે મેટ્રો અને BRTS થી બહાર નિકળતા લોકોને મળશે ઈલેક્ટ્રીક સ્કૂટર

ProudOfGujarat

આર. માધવન ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા જોનાસની પ્રશંસા કરે છે: “તેણે મુખ્ય ભૂમિકા નિષ્ઠાપૂર્વક ભજવી છે – તે જ વાસ્તવિક શક્તિ છે”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!