Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકા દ્વારા પાણી તેમજ વીજ પુરવઠો બંધ રખાશે

Share

ભરૂચ નગરપાલિકા મુખ્ય અધિકારીશ્રી એક પ્રેસનોટમાં જણાવે છે કે, તા:- 04/09/2019 બુધવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની (સ્વામિનારાયણ ફિડર) તરફથી આયોધ્યા ફિલ્ટ્રેશન પ્લાન્ટ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 8-00 થી સાંજના 6-00 ક્લાક સુધી બંધ રાખવામા આવનાર હોય, તા:-04/09/2019 બુધવારના રોજ સવારના 9-00 વાગ્યાથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે તથા પાણી સંગ્રહ કરી સાચવીને વાપરવા વિનંતી છે.તા:-05/09/2019 ને ગુરૂવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો મળશે.

Advertisement

Share

Related posts

નડિયાદ : કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ૬૯ વિકાસ કામોનું ખાતમુહુર્ત કરાયું.

ProudOfGujarat

દુકાન સામેની ગાડી હટાવવા કહેતાં દુકાનદાર પિતા-પુત્ર પર હુમલો

ProudOfGujarat

અંકલેશ્વરના શ્રી જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નર્મદા પૂર અસરગ્રસ્ત લોકોની સહાય કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!