Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકા દ્વારા પાણી તેમજ વીજ પુરવઠો બંધ રખાશે

Share

ભરૂચ નગરપાલિકા મુખ્ય અધિકારીશ્રી એક પ્રેસનોટમાં જણાવે છે કે, તા:- 04/09/2019 બુધવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની (સ્વામિનારાયણ ફિડર) તરફથી આયોધ્યા ફિલ્ટ્રેશન પ્લાન્ટ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 8-00 થી સાંજના 6-00 ક્લાક સુધી બંધ રાખવામા આવનાર હોય, તા:-04/09/2019 બુધવારના રોજ સવારના 9-00 વાગ્યાથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે તથા પાણી સંગ્રહ કરી સાચવીને વાપરવા વિનંતી છે.તા:-05/09/2019 ને ગુરૂવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો મળશે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ આયોગનાં સીમા ચિન્હરૂપ ચુકાદો.

ProudOfGujarat

સુરત પાલિકાના નેચર પાર્ક અને એક્વેરિયમમાં એક લાખથી વધુ મુલાકાતી આવતા પાલિકાને 34 લાખની આવક

ProudOfGujarat

વાંકલ : ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તરફથી હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં તટસ્થ તપાસની માંગણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!