Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના તાર ફળિયા વિસ્તારમાં એક જ મંડપમાં તાજિયા અને ગણપતિ ની સ્થાપના થતા લોકટોળા જોવા ઉમટ્યા..

Share

હાલ સમગ્ર ભારતમાં ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે પાછલા બે વર્ષથી મુસ્લિમ ધર્મના પવિત્ર તહેવાર તાજીયા અને હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર ગણેશ મહોત્સવ એક સાથે હોવાના કારણે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના તાર ફળિયા વિસ્તારમાં એક જ મંડપમાં તાજિયા અને ગણપતિની સ્થાપના થતાં શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને હજારોની સંખ્યામાં આ દ્રશ્યને જોવા ઉમટી પડ્યા હતા ત્યારે સ્થાનિકો ના જણાવ્યાનુસાર પાછલા બે વર્ષથી તાજીયા અને ગણપતિ સાથે હોવાથી ભાઈચારાની અને કોમી એકતાની મિશાલ કાયમ રાખવા માટે અંકલેશ્વરના તાર ફળિયા વિસ્તારમાં ગણપતિ અને તાજીયા સાથે બેસાડવામાં આવે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા ના આમોદ પાસે આવેલ સમની રોડ પર ટ્રકે મોપેડ સવાર ને અડફેટે લેતા મોપેડ સવાર વ્યક્તિનું મોત નીપજ્યું હતુ.

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા પોલીસને ચકમો આપી ભાગી જનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો.

ProudOfGujarat

નડિયાદ : કપડવંજના રેલીયા ચેકપોસ્ટ પાસે રથયાત્રાની ચેકીંગ દરમ્યાન ૪.૯૨ લાખનો દારૂ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!