Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના ભાડભૂત ગામ નજીક નર્મદા નદીમાં ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે

Share

દર વર્ષે ભરૂચ તાલુકાના ભાડભૂત ગામ સ્થિત નર્મદા નદીમાં ગણેશ વિસર્જન માટે અલાયદી સુવિધા ઉભી કરવામાં આવે છે ગણેશ ભક્તો સલામતી સાથે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરી શકે તે માટે ગ્રામ પંચાયત અને તંત્ર દ્વારા ક્રેન અને હોડીઓની સેવાઓ ઉભી કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ વિસર્જન દરમિયાન ગણેશ ભક્તોને કોઈપણ જાતની મુશ્કેલી નહી પડે તે માટે હાલ ભાડભૂત નજીક નર્મદા નદી કિનારે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે વિસર્જન બાદ ન્હાવા માટે પંચાયત દ્વારા ફુવારાની સુવિધા અને ત્રણ ક્રેન મુકવામાં આવી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આઠમ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ રેલવે  સ્ટેશને સુતા શ્રમિકનો મોબાઇલ ચોરાયો

ProudOfGujarat

નડિયાદ-ખેડાના ઉપક્રમે છેલ્લા ત્રણ માસમાં થયેલ કામગીરીની સમીક્ષા માટે ડી.એલ.એ.સી. બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!