Proud of Gujarat
FeaturedGujaratINDIA

તા. ૧૩ મી એ સરદાર સરોવર નર્મદા ડેમની બપોરે ૨-૦૦ કલાકે ૧૩૭.૬૪ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ

Share

નર્મદા ડેમમાં ૭,૮૭,૧૫૧ લાખ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૮,૧૭,૯૪૫ લાખ ક્યુસેક પાણીનો આઉટફલો
રાજપીપલા,નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં આજે તા. ૧૩ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ને શુક્રવારના રોજ બપોરે ૨:૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર ૧૩૭.૬૪ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.
તેની સાથોસાથ આજે બપોરે ૨:૦૦ કલાકે નર્મદા ડેમના ૨૩ દરવાજા ખુલ્લા હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઇ છે. તદ્દઉપરાંત આજે તા. ૧૩ મી સપ્ટેમ્બરના રોજ બપોરે ૨:૦૦ વાગ્યાની પરિસ્થિતિએ નર્મદા ડેમમાં ૭,૮૭,૧૫૧ લાખ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૮,૧૭,૯૪૫ લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હોવાના અહેવાલ

Advertisement

Share

Related posts

ભરૂચ પોલીસે જાહેરનામાની કરેલ કડક અમલવારી. જાણો કેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો.

ProudOfGujarat

નર્મદાનું જળસ્તર 33 ફૂટને આંબે તેવી સંભાવના..ભરૂચ તંત્ર એલર્ટ

ProudOfGujarat

સુરત જિલ્લાના કોસંબાથી ઉમરપાડા રેલ્વે લાઇન નેરોગેજમાંથી મીટર ગેજમાં પરિવર્તિત કરવા માટે રેલ્વે મંત્રાલય દ્વારા રૂ.૪૬૭.૫૮ કરોડની મંજૂરી અપાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!