Proud of Gujarat
FeaturedGujaratINDIA

તા. ૧૩ મી એ સરદાર સરોવર નર્મદા ડેમની બપોરે ૨-૦૦ કલાકે ૧૩૭.૬૪ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ

Share

નર્મદા ડેમમાં ૭,૮૭,૧૫૧ લાખ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૮,૧૭,૯૪૫ લાખ ક્યુસેક પાણીનો આઉટફલો
રાજપીપલા,નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં આજે તા. ૧૩ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ને શુક્રવારના રોજ બપોરે ૨:૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર ૧૩૭.૬૪ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.
તેની સાથોસાથ આજે બપોરે ૨:૦૦ કલાકે નર્મદા ડેમના ૨૩ દરવાજા ખુલ્લા હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઇ છે. તદ્દઉપરાંત આજે તા. ૧૩ મી સપ્ટેમ્બરના રોજ બપોરે ૨:૦૦ વાગ્યાની પરિસ્થિતિએ નર્મદા ડેમમાં ૭,૮૭,૧૫૧ લાખ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૮,૧૭,૯૪૫ લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હોવાના અહેવાલ

Advertisement

Share

Related posts

વિશ્વ હિંદુ પરિષદ ભરૂચ દ્વારા બકરી ઈદ પૂર્વે કલેક્ટરને આવેદનપત્ર : ગૌવંશની હેરફેર અને ગેરકાયદેસર કતલખાનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ

ProudOfGujarat

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં મેઘમહેર : જાણો કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ત્રાટક્યો…?

ProudOfGujarat

ભરૂચ ની શ્રી કે જે પોલીટેક્નિક કોલેજ ના સમય માં ફેરફાર ને લઇ આજ રોજ રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થી ઓ અને મેનેજમેન્ટ વચ્ચે હોબાળો થયો હતો…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!