Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડિયા : ઉમલ્લા નગરમાં અગ્રસેનજી મહારાજ ની જન્મ જયંતિ ઉજવવામાં આવી

Share

સતીશ વસાવા

ઉમલ્લા નગરમાં અગ્રસેનજી મહારાજ ની જન્મ જયંતિ ઉજવવામાં આવી. જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ઝઘડીયા તાલુકાના ઉમલ્લા, પ્રતાપનગર, આમલેથા ગામના અગ્રવાલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે શ્રી અગ્રેસર સેન મહારાજની ૫૧૪૩ – મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉમલ્લાના આજુ બાજુ ના ગામ સહીત અગ્રવાલ સમાજના લોકો મોટી સંખ્યા માં વર્ષો થી ઝગડીયા ના અનેક ગામો માં વસવાટ કરે છે. જેમાં વેપાર વર્ગ મોટા પ્રમાણ માં છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી અગ્રસેન મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને આ શોભાયાત્રા ની શરૂઆત રાષ્ટ્રગીત ગાઈને કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે સામાજિક પ્રોગ્રામ તેમજ રાજસ્થાની નૃત્ય જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ત્રણ દીવ્યાંગ રમતવીરોની પેરા એશિયન ગેમ્સ ૨૦૨૩ માં પસંદગી કરાઈ

ProudOfGujarat

કરજણના દેથાણ ગામમાં સ્મૃતિ સ્મારક ધામ ખાતે સ્વ. આચાર્ય રતુરામજીની પ્રતિમા અનાવરણ અને પ્રથમ નિર્વાણદિન મહોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

રાજ્યમાં રોજ 15 લોકો આત્મહત્યા કરે છે, રોજ 44 આકસ્મિક મોત…જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!