Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના પીરામણ નાકા નજીક આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું

Share

જગદગુરુ નરેન્દ્રાચાર્યજીમહારાજ સંસ્થાન દ્વારા અંકલેશ્વરના પીરામણ નાકા નજીક આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામ આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.સદર રક્તદાન શિબિરમાં ભરૂચ જીલ્લા યુવા ભાજપના પ્રમુખ સુરેશ પટેલ તેમજ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાનાં કેસરોલ સ્થિત આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખાતે શાળાનો વાર્ષિક ઉત્સવ દબદબાભેર ઉજવાયો હતો.

ProudOfGujarat

પોલીસતંત્રનાં કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપયોગ અંગે આચારસંહિતા અને નિયમો લગાવવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચ : ટ્રાફિક પોલીસની હાજરી તેમજ બી.ટી.ઇ.ટી નાં જવાનોની હાજરી હોવા છતાં પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફીકજામની પરિસ્થિતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!