Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના પીરામણ નાકા નજીક આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું

Share

જગદગુરુ નરેન્દ્રાચાર્યજીમહારાજ સંસ્થાન દ્વારા અંકલેશ્વરના પીરામણ નાકા નજીક આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામ આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.સદર રક્તદાન શિબિરમાં ભરૂચ જીલ્લા યુવા ભાજપના પ્રમુખ સુરેશ પટેલ તેમજ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરે રજત જયંતિ ઉત્સવ સભા યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વર : નગરપાલિકાની અધુરી કામગીરીને લઇને ટ્રક ખાડામાં ફસાય.

ProudOfGujarat

માંગરોળ : બણભા ડુંગરે દશેરા પર્વ નિમિત્તે દેવી દેવતાઓના દર્શન માટે છૂટ અપાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!