Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર- ભાટવાડ ઝૂપડપટ્ટી ના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, રોકડ રૂપિયા તથા સોના ચાંદી લઈ ચોર ફરાર…

Share

અંકલેશ્વર- ભાટવાડ ઝૂપડપટ્ટી ના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, રોકડ રૂપિયા તથા સોના ચાંદી લઈ ચોર ફરાર…

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના પીરામણ નાકા ગેસ કંપની વચ્ચે આવેલ રોડ બાજુમાં ભાટવાડ ઝુપડપટ્ટીમાં થી તસ્કરો એક બંધ મકાનને નિશાન બનાવી રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીના ઉપર હાથફેરો કરી કોઈ ચોર ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ તપાસ માટે ઘટનાસ્થળ ઉપર આવી હતી અને અંકલેશ્વર શહેર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો..

Advertisement


Share

Related posts

આજે વિશ્વ માનવ અધિકારી દિન નિમિત્તે ભરૂચમા વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાયુ.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ ખાતે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાંચના દરોડા, ૭ જુગારી ઝડપાયા..!

ProudOfGujarat

અમદાવાદ શહેરના રેલવે સ્ટેશનની થશે કાયાકલ્પ, બનશે આધુનિક રેલવે સ્ટેશન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!