Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર- આરોગ્ય સાથે છેતરપિંડી કરતા ખાણીપીણીના ગલ્લા ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ ક્યારે ચેકિંગ હાથ ધરશે…??

Share

હાલ સમગ્ર ભરૂચ અંકલેશ્વર ની સામાન્ય પ્રજા લારી ગલ્લા ઉપર નાસ્તો તથા ભોજન કરતી હોય છે પરંતુ લારી ગલ્લાવાળા કોઈપણ જાતની સ્વચ્છતા રાખ્યા વગર સ્વાસ્થ્ય જોડે ચેડા કરતો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે લારી ગલ્લાવાળા ખુલ્લામાં જ નાસ્તો અને ભોજન બનાવતા હોય છે ત્યારે નાસ્તા અને ભોજન મા વપરાતા શાકભાજી કઈ કક્ષાના વપરાશ કરી રહ્યા છે તથા મરી મસાલો કઈ કક્ષાનો વપરાશ કરી રહ્યા છે તેલ મરચું મીઠું કઇ કક્ષાનું ઉપયોગ કરી રહ્યા છે તે જાણવું ખૂબ જ મહત્વનું છે ત્યારે સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલી ફૂડ એન્ડ ડ્રગ્સ ના અધિકારીઓ જાણે ઓફિસમાં બેસીને દર મહિને બેઠો પગાર લેતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ભરૂચ-અંકલેશ્વરમાં વધી રહેલા રોગોને ધ્યાનમાં લઈને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ આવા નાના-મોટા લારી ગલ્લા ચલાવતા અને સ્વાસ્થ્ય જોવે છેતરપિંડી કરતા લોકો પર આવેલા તકે ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી હાલ લોક બૂમ ઉઠવા પામી છે

Advertisement

Share

Related posts

ભરૂચના ફ્લાયઓવર પર પેઇન્ટિંગ લોકોમાં બન્યાં આકર્ષણનું કેન્દ્ર

ProudOfGujarat

ભરૂચમાં મકાન માલિકો સામે પોલીસ કાર્યવાહી, જો તમે મકાન ભાડે આપ્યું છે કોઈને તો આટલુ જરૂર ધ્યાન રાખજો બાકી ગયા પોલીસ સ્ટેશને સમજો

ProudOfGujarat

નડિયાદ : માતરના મઘરોલથી પાલ્લા મેળામાં જતા પરિવારને અકસ્માત નડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!