Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ભારે ધસારા વચ્ચે અનેક બાળકો વિખુટા પડ્યા : નર્મદા પોલીસે માનવતા મહેકાવી

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ભારે ધસારા વચ્ચે અનેક બાળકો વિખુટા પડ્યા : નર્મદા પોલીસે માનવતા મહેકાવી

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

નર્મદા જિલ્લામાં આકાર પામેલ વિશ્વ નું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ દિવાળી વેકેશન ના કારણે ભારે સંખ્યા માં પ્રવાસીઓ આવી રહ્યા છે ઉપરાંત આગામી 31 મી ઓક્ટોમ્બરે પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિત માં એકતા દિવસ ની ભવ્ય ઉજવણી થનાર છે ત્યારે સ્ટેચ્યુ સહિત સમગ્ર આસપાસ નો વિસ્તાર લાઇટિંગ થી સુશોભિત કરવામાં આવ્યું છે ત્યારે આ ભવ્ય નજારો જોવા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે

આટલી મોટી માત્રામાં પ્રવાસીઓ ની ભીડ માં અનેક બાળકો પોતાના માં બાપ થી વિખુટા પડ્યા હતા ત્યારે પ્રવાસીઓ ના જીવ અધ્ધર થઈ ગયા હતા ત્યારે નર્મદા પોલીસે સરાહનીય કામગીરી દાખવી હતી પી.એસ.આઈ કે કે પાઠક સહિત અધિકારીઓએ વિખુટા પડેલા અનેક બાળકો નું પોતાના પરિવાર સાથે મિલન કરાવ્યું હતુ

નર્મદા પોલીસ ની આ સરાહનીય કામગીરી થી સ્ટેચ્યુ જોવા આવેલા પ્રવાસીઓ આનંદિત થયા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો

રાજપીપળા : આરીફ જી કુરેશી

નર્મદા જિલ્લામાં આકાર પામેલ વિશ્વ નું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ દિવાળી વેકેશન ના કારણે ભારે સંખ્યા માં પ્રવાસીઓ આવી રહ્યા છે ઉપરાંત આગામી 31 મી ઓક્ટોમ્બરે પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિત માં એકતા દિવસ ની ભવ્ય ઉજવણી થનાર છે ત્યારે સ્ટેચ્યુ સહિત સમગ્ર આસપાસ નો વિસ્તાર લાઇટિંગ થી સુશોભિત કરવામાં આવ્યું છે ત્યારે આ ભવ્ય નજારો જોવા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે

આટલી મોટી માત્રામાં પ્રવાસીઓ ની ભીડ માં અનેક બાળકો પોતાના માં બાપ થી વિખુટા પડ્યા હતા ત્યારે પ્રવાસીઓ ના જીવ અધ્ધર થઈ ગયા હતા ત્યારે નર્મદા પોલીસે સરાહનીય કામગીરી દાખવી હતી પી.એસ.આઈ કે કે પાઠક સહિત અધિકારીઓએ વિખુટા પડેલા અનેક બાળકો નું પોતાના પરિવાર સાથે મિલન કરાવ્યું હતુ

નર્મદા પોલીસ ની આ સરાહનીય કામગીરી થી સ્ટેચ્યુ જોવા આવેલા પ્રવાસીઓ આનંદિત થયા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો


Share

Related posts

માંગરોળ તાલુકામાં વિકાસના કામોનું પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે લોકાપર્ણ/ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં બબુંસર ખાતે આવેલ સૂફી સંતની દરગાહનો જીર્ણોધ્ધાર કરાયો…

ProudOfGujarat

કોરોના કાળમાં અભયારણ્યમાં ઝરખ સહિતના 7 પ્રાણીઓની વસતી ત્રણ ગણી વધી : રતનમહાલ અને જાંબુઘોડામાં ગત વર્ષે 982 સંખ્યા હતી : આ વર્ષ 2839 થઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!