Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં પંચાયતી બજારમાં આવેલ અલંકાર જવેલર્સમાં નોકરોએ સોનાની ચોરી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે.

Share

અંકલેશ્વર શહેરમાં તસ્કરો ચોરી કરી રહ્યા છે તે ધટનામાં હવે જાણ ભેડુઓ ચોરી કરી રહ્યા છે. જેમાં અંકલેશ્વર શહેરનાં પંચાયતી બજારમાં આવેલ અલંકાર જવેલર્સ નામની દુકાનમાંથી કામ કરતાં નોકરો જ સોનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ થઈ છે.

Advertisement

Share

Related posts

લીંબડીમાં સૌભાગ્યવતિ મહિલાઓ દ્વારા વડ સાવિત્રીના વ્રતની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર : ધૂળ સફાઈનું મશીન જ ધૂળ ખાતું નજરે પડયું, પ્રજાનાં પૈસાથી મશીન વસાવ્યું પરંતુ રસ્તા જ એવા નથી કે મશીન રોડ પર ચાલી શકે, જાણો પાલીકાનો આવો કેવો વહીવટ…?

ProudOfGujarat

ભરૂચ સ્ટેશન પર નવા સ્મારક રાષ્ટ્રધ્વજ અને ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!