Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં પંચાયતી બજારમાં આવેલ અલંકાર જવેલર્સમાં નોકરોએ સોનાની ચોરી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે.

Share

અંકલેશ્વર શહેરમાં તસ્કરો ચોરી કરી રહ્યા છે તે ધટનામાં હવે જાણ ભેડુઓ ચોરી કરી રહ્યા છે. જેમાં અંકલેશ્વર શહેરનાં પંચાયતી બજારમાં આવેલ અલંકાર જવેલર્સ નામની દુકાનમાંથી કામ કરતાં નોકરો જ સોનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ થઈ છે.

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે ગાંધી નિવાર્ણ દિન નિમિતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ.

ProudOfGujarat

વલસાડમાં સિંગર વૈશાલીની હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસની 6 ટીમો લાગી હતી તપાસમાં.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 76.63 % જંગી મતદાન નોંધાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!