Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં પંચાયતી બજારમાં આવેલ અલંકાર જવેલર્સમાં નોકરોએ સોનાની ચોરી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે.

Share

અંકલેશ્વર શહેરમાં તસ્કરો ચોરી કરી રહ્યા છે તે ધટનામાં હવે જાણ ભેડુઓ ચોરી કરી રહ્યા છે. જેમાં અંકલેશ્વર શહેરનાં પંચાયતી બજારમાં આવેલ અલંકાર જવેલર્સ નામની દુકાનમાંથી કામ કરતાં નોકરો જ સોનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ થઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ થી ઝાડેશ્વર માર્ગ પર મેસ્ટ્રો કાર અને સ્કૂટી વચ્ચે અકસ્માત થતા એકનું મોત બે ને ઈજા

ProudOfGujarat

સરકારના મુખ્ય દંડકને ટેલીફોનીક ધમકી આપનાર ઇસમને ઝડપી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ.

ProudOfGujarat

મેડિકલ ક્ષેત્રે M.D, M.B.B.B.S. પદવી મેળવી ઇખર ગામનું નામ રોશન કરતી અઝીઝા બાનુ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!