Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના જૂના ને.હા. સ્થિત નવનિર્મિત ફલાય ઓવર બ્રિજની નીચેની સાઈડમાં વોચમેનનો મૃતદેહ મળી આવતા પોલીસે તેના મૃત્યુ પાછળનું કારણ શોધવાની કવાયત હાથ ધરી છે.

Share

અંકલેશ્વર-ભરૂચ વચ્ચેના જૂના ને.હા. ઉપર હાલમાં ગડખોલ પાટીયા વિસ્તારમાં ફલાય ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ બ્રિજનું કામ જે ઇજારદારને આપવામાં આવ્યું છે તેની કન્સ્ટ્રકશન સાઈડ ઉપર સિક્યોરિટી ગાર્ડની લાશ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતાં પોલીસે હત્યાની આશંકા સાથે ગુનો દર્જ કરી મૃતકના મોત પાછળના કારણની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ, નેત્રંગ એસ.આર.એફ ( SRF) ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ સમર કેમ્પનુ સમાપન કરાયું.

ProudOfGujarat

આમોદનાં ઇખરથી તેલોડ ગામની સીમમાંથી અજાણ્યા ઇસમો કેટેનરી કેબલ વાયરની ચોરી કરી ફરાર

ProudOfGujarat

ભરૂચ : બંબાખાના નયના ચોક વિસ્તારમાં સ્થાનિક વિસ્તારનાં હાંસોટી ખારવા સમાજ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી ગણપતિ બાપ્પાને છપ્પન ભોગ ધરાવી બાળકોની જ્ઞાન વર્ધક પરીક્ષા લઈ કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!