Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની નિઝામા બાઈકર્સ કલબ દ્વારા આગામી તા.26મી ના રોજ શુકલતીર્થ ખાતે રકતદાન શિબિરનું આયોજન હાથ ધરાયુ છે.

Share

નિઝામા બાઈકર્સ કલબ દ્વારા અવારનવાર સામાજીક સેવાકીય કાર્યોનું આયોજન કરાતું આવ્યું છે. આગામી 26 મી જાન્યુઆરીના રોજ શુકલતીર્થના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રકતદાન શિબિરનું આયોજન બ્લડ બેન્ક સિવિલ હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું છે. આ રકતદાન શિબિરમાં સ્વૈચ્છીક રકતદાતાઓ મોટી સંખ્યામાં રકતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે. આ રકતદાન શિબિરમાં સ્વૈચ્છીક રકતદાતાઓ મોટી સંખ્યામાં રકતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ગોધરા શહેરમા ધમધમતા વિસ્તારમા આવેલી મોબાઇબ શોપમા ચોરીની ઘટનાથી ચકચાર

ProudOfGujarat

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગાયિકા મમતા ચૌધરીનાં ઠુમકા જોવા કોરોનાનાં નિયમો નેવે મુકાયા, તંત્ર મુક પ્રેક્ષક.

ProudOfGujarat

તારક મેહતા શો છોડી હવે આ કામ કરવા લાગ્યો ટપ્પૂ : 9 વર્ષ સુધી સીરિયલમાં કર્યું હતું કામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!