Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની નિઝામા બાઈકર્સ કલબ દ્વારા આગામી તા.26મી ના રોજ શુકલતીર્થ ખાતે રકતદાન શિબિરનું આયોજન હાથ ધરાયુ છે.

Share

નિઝામા બાઈકર્સ કલબ દ્વારા અવારનવાર સામાજીક સેવાકીય કાર્યોનું આયોજન કરાતું આવ્યું છે. આગામી 26 મી જાન્યુઆરીના રોજ શુકલતીર્થના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રકતદાન શિબિરનું આયોજન બ્લડ બેન્ક સિવિલ હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું છે. આ રકતદાન શિબિરમાં સ્વૈચ્છીક રકતદાતાઓ મોટી સંખ્યામાં રકતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે. આ રકતદાન શિબિરમાં સ્વૈચ્છીક રકતદાતાઓ મોટી સંખ્યામાં રકતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની શ્રી સુદર્શન  પોલીકુલ કંપનીમાં પાણીની ટાંકીમાં ન્હાવા ગયેલ કામદારનું ડૂબી જતા મોત નીપજ્યું

ProudOfGujarat

ખૂબસૂરત યુવતી સોશિયલ મીડિયા પર દોસ્તી કરી કોલ કરે તો રિસીવ કરતાં પહેલાં ચેતજો : પરપ્રાંતીય ટોળકીએ અનેક નેતાઓ-અધિકારીઓને ફસાવ્યા.

ProudOfGujarat

અભિનેત્રી કાશિકા કપૂર અને તેના કૂતરા ગુચીની આ 3 પૉફેક્ટ તસવીરો જુઓ જે તમને તેમની સુંદરતાના દિવાના બનાવી દેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!