Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની નિઝામા બાઈકર્સ કલબ દ્વારા આગામી તા.26મી ના રોજ શુકલતીર્થ ખાતે રકતદાન શિબિરનું આયોજન હાથ ધરાયુ છે.

Share

નિઝામા બાઈકર્સ કલબ દ્વારા અવારનવાર સામાજીક સેવાકીય કાર્યોનું આયોજન કરાતું આવ્યું છે. આગામી 26 મી જાન્યુઆરીના રોજ શુકલતીર્થના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રકતદાન શિબિરનું આયોજન બ્લડ બેન્ક સિવિલ હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું છે. આ રકતદાન શિબિરમાં સ્વૈચ્છીક રકતદાતાઓ મોટી સંખ્યામાં રકતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે. આ રકતદાન શિબિરમાં સ્વૈચ્છીક રકતદાતાઓ મોટી સંખ્યામાં રકતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ-સરદારનગરમા આવેલ જુલેલાલ મંદિર પાસે હવામાં કરવામાં આવ્યુ એક રાઉન્ડ ફાયરિંગ..જાણો વધુ..

ProudOfGujarat

બંધ પડેલી વિડીયોકોન કંપનીમાંથી ચોરેલાં ટીવી અંકલેશ્વરમાં વેચતાં ત્રણ ઝબ્બે

ProudOfGujarat

ભરૂચ નર્મદા ચોકડી વિસ્તારમાં ઉભેલી ટ્રકને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારત બે વ્યકિતઓના મોત નીપજ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!