Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર ગામનાં ઓમકારેશ્વર ફલેટનાં રૂમમાં ઉપલેટાનાં યુવાને ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

Share

ભરૂચનાં ઝાડેશ્વર ગામમાં આવેલ ઓમકારેશ્વર બંગ્લોઝ અને ફલેટ આવેલા છે. અહીં મૂળ ઉપલેટાનાં ખીરસર ગામનાં રહીશ દિપેશ સામન નામનો યુવાન તેમના મિત્રો સાથે રહે છે અને ગઇકાલે રાત્રિનાં સમયે દિપેશ સામનનાં એ ફલેટમાં પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. આ ધટનાની જાણ ભરૂચ સી ડિવીઝન પોલીસ મથકને કરવામાં આવતા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. જયારે પ્રાથમિક વિગતોમાં દિપેશએ દહેજની અદાણીની કંપનીમાં કામ કરે છે અને તેને કયા કારણોસર આપધાત કરી લીધો તેમાં પોલીસ તેના મિત્રોની પૂછપરછ બાદ જ ખબર પડશે. જયારે પોલીસે તેના પરિવાર જનોને જાણ કરી છે. હાલ તો સી ડિવીઝન પોલીસે આપધાત અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

S.S.C પરીક્ષામાં રજા H.S.C પરીક્ષામાં ઈતિહાસનુ પ્રશ્નપત્ર પ્રમાણમાં સહેલું

ProudOfGujarat

ભરૂચ-ભાડભૂતમાં 2000થી  વધુ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું

ProudOfGujarat

સુરત : ‘આપ’ ના નગરસેવક સાથે વરાછા ઝોનના કાર્યપાલક એન્જિનિયરની દાદાગીરીથી કોર્પોરેશનના અધિકારીઓની મનમાની ખુલ્લી પડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!