Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા નજીક આવેલા પાન મસાલાનાં ગલ્લામાં તસ્કરોએ હાથ ફેરો કરીને તરખાટ મચાવ્યો છે.

Share

અંકલેશ્વર પંથકમાં લોકોની ભર શિયાળે ઉંઘ હરામ કરનારા તસ્કરોએ મકાનો અને દુકાનો બાદ લારી ગલ્લાઓમાં પણ તરખાટ મચાવ્યો છે. જ્યારે બે દિવસથી તસ્કરોએ અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ લારી ગલ્લાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. પાનના ગલ્લાઓનાં તાળા તોડી અંદરથી પાન, મસાલા, બિસ્કીટ કઈ પણ સામાન અને પર્સનલ રૂપિયાના સિક્કાઓ મળી હજારો રૂપિયાના મુદ્દામાલની ચોરી ફરાર થઈ ગયા હતા.

જેની જાણ સવારે ગલ્લો ખોલવા આવેલા માલિકોને થતાં તેના હોશ ઉડી ગયા હતા. તેઓ દ્વારા પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં વધારો કરે તેવી માંગણી કરી હતી.

Advertisement

Share

Related posts

દાહોદ પંચમહાલ વાયા અમદાવાદ : દાહોદ પંચમહાલ જિલ્લામાંથી પસાર કરી અમદાવાદ શહેર તરફ લઈ જવાતાં દારુ ના જથ્થા ને મોરવા પોલીસે ઝડપી પાડયો : અમદાવાદ શહેર ના બે બુટલેગરો ને ઝડપી પાડી વધારે તપાસ માટે ચક્રોગતિમાન હાથ ધરેલ છે

ProudOfGujarat

કડકિયા આંતર કોલેજ વકૃત્વ સ્પર્ધા કે.ઈ.સી કેમ્પસ અંકલેશ્વર ખાતે યોજાઈ

ProudOfGujarat

માંગરોળ : મોસાલી પ્રાથમિક શાળામાં માંગરોલ ક્લસ્ટરનાં પ્રજ્ઞા શિક્ષકોની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!