Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા નજીક આવેલા પાન મસાલાનાં ગલ્લામાં તસ્કરોએ હાથ ફેરો કરીને તરખાટ મચાવ્યો છે.

Share

અંકલેશ્વર પંથકમાં લોકોની ભર શિયાળે ઉંઘ હરામ કરનારા તસ્કરોએ મકાનો અને દુકાનો બાદ લારી ગલ્લાઓમાં પણ તરખાટ મચાવ્યો છે. જ્યારે બે દિવસથી તસ્કરોએ અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ લારી ગલ્લાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. પાનના ગલ્લાઓનાં તાળા તોડી અંદરથી પાન, મસાલા, બિસ્કીટ કઈ પણ સામાન અને પર્સનલ રૂપિયાના સિક્કાઓ મળી હજારો રૂપિયાના મુદ્દામાલની ચોરી ફરાર થઈ ગયા હતા.

જેની જાણ સવારે ગલ્લો ખોલવા આવેલા માલિકોને થતાં તેના હોશ ઉડી ગયા હતા. તેઓ દ્વારા પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં વધારો કરે તેવી માંગણી કરી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા શહેરની સાથે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની યાદગાર ક્ષણોની એક ઝાંખીનો વિશેષ અહેવાલ…

ProudOfGujarat

અમદાવાદ જીલ્લાના વિરમગામમાં સપ્તધારા થી સ્વાસ્થ્ય અંતર્ગત મેલેરીયા અંગે પપેટ શો દ્વારા જનજાગૃતિ કરાઇ.

ProudOfGujarat

ભરૂચ હવે અનલોક તરફ : ઘણા સમય બાદ જિમ સેન્ટરો ખુલ્લા મુકાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!