Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ૮૪ મી શિવ જયંતિ નિમિતે સર્વધર્મ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું.

Share

સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા શહેરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા સર્વધર્મની આત્મા એક જ પરમ પિતા પરમાત્માની સંતાન હોવાના કારણે એક જ છે અને બધા જ ધર્મ એકતાનું પ્રતીક પૂરું પાડવા માટે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓમ શાંતિનો મુખ્ય ઉપદેશ એ જ છે, જ્યારે આત્મા પોતાના સત્ય સ્વધર્મ શાંત સ્વરૂપમાં સ્થિત થઈને શાંતિના સાગર પરમાત્મા શિવ સાથે સંબંધ જોડે છે,ત્યારે જ મનની શાંતિ અને શક્તિ અનુભવે છે. જેથી દરેક ધર્મ એક થઈ વિશ્વ એક પરિવાર બની શકશે, ત્યારે જ વિશ્વમાં શાંતિ આવી શકશે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ગુજરાત પ્રદેશના અગ્રણી કાર્યકર્તા હાર્દિક પટેલે અમર શહીદ ભગતસિંહ, વીર પુત્રોના સમાધિ સ્થળને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ વિકસિત કરવા મોદી સરકારને કરી લેખિત માંગણી.

ProudOfGujarat

ઝાડેશ્વર રોડ પર બ્રિજ ઉપર ગૌમાતાને ગાડીની ટક્કર – ગરુડ સેના દ્વારા અંતિમવિધિ કરી આશીર્વાદ મેળવ્યો

ProudOfGujarat

એક ચૂક અને ગઇ હાઇવા ટ્રક ખાડામાં-ઝઘડિયાના બામલ્લા ગામ નજીક બની ઘટના-લોકોએ ગણાવી તંત્રની બેદરકારી….જાણો શુ છે કારણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!