Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ૮૪ મી શિવ જયંતિ નિમિતે સર્વધર્મ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું.

Share

સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા શહેરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા સર્વધર્મની આત્મા એક જ પરમ પિતા પરમાત્માની સંતાન હોવાના કારણે એક જ છે અને બધા જ ધર્મ એકતાનું પ્રતીક પૂરું પાડવા માટે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓમ શાંતિનો મુખ્ય ઉપદેશ એ જ છે, જ્યારે આત્મા પોતાના સત્ય સ્વધર્મ શાંત સ્વરૂપમાં સ્થિત થઈને શાંતિના સાગર પરમાત્મા શિવ સાથે સંબંધ જોડે છે,ત્યારે જ મનની શાંતિ અને શક્તિ અનુભવે છે. જેથી દરેક ધર્મ એક થઈ વિશ્વ એક પરિવાર બની શકશે, ત્યારે જ વિશ્વમાં શાંતિ આવી શકશે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર GIDCમાં પાણી ભરાવાની સમસ્યાનો અંત – રાજ્ય સરકારએ ₹4.5 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં સક્કરપોર ગામ ખાતે નર્મદા નદીમાં એક યુવાન ડૂબ્યો.

ProudOfGujarat

જનતા જનાર્દનના કામ ન થતા જનતામાં રોષ વ્યાપી જતા ધારાસભ્ય અને ભરૂચ નગરપાલિકા પ્રમુખ ને ધક્કે ચડાવ્યા …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!