Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ૮૪ મી શિવ જયંતિ નિમિતે સર્વધર્મ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું.

Share

સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા શહેરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા સર્વધર્મની આત્મા એક જ પરમ પિતા પરમાત્માની સંતાન હોવાના કારણે એક જ છે અને બધા જ ધર્મ એકતાનું પ્રતીક પૂરું પાડવા માટે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓમ શાંતિનો મુખ્ય ઉપદેશ એ જ છે, જ્યારે આત્મા પોતાના સત્ય સ્વધર્મ શાંત સ્વરૂપમાં સ્થિત થઈને શાંતિના સાગર પરમાત્મા શિવ સાથે સંબંધ જોડે છે,ત્યારે જ મનની શાંતિ અને શક્તિ અનુભવે છે. જેથી દરેક ધર્મ એક થઈ વિશ્વ એક પરિવાર બની શકશે, ત્યારે જ વિશ્વમાં શાંતિ આવી શકશે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વડોદરામાં ફરતા પશુ દવાખાના અબોલ પશુઓ માટે સંજીવની સમાન પુરવાર થઈ.

ProudOfGujarat

ગુજરાત પોલીસ દ્વારા સારી કામગીરી કરતાં પોલીસ કર્મચારીઓને મેડલ એનાયત કરી બિરદાવવામાં આવ્યા.

ProudOfGujarat

ખેડાના સંધાણા ગામ પાસે પોલીસે બંધ બોડીની ગાડીમાંથી રૂપિયા ૧૫.૭૮ લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!