Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં જયદીપ ચૌહાણે મેનેજમેન્ટની પરીક્ષામાં દેશભરમાં 47 મો રેન્ક પ્રાપ્ત કર્યો.

Share

અંકલેશ્વર શહેરમાં રહેતો જયદીપસિંહ ચૌહાણ કે જેને દેશભરમાં યોજાતી સી.એમ.એ. ઇન્ટરની ગત વર્ષ ઇન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટની પરીક્ષા વડોદરા ખાતે યોજાઇ હતી. જેનું પરિણામ 21 મી તારીખે જાહેર થતાં સી.એમ.એ. ઇન્ટરમાં જયદીપસિંહ ચૌહાણે 467 માર્કસ સાથે દેશભરમાં 47 માં રેન્ક પ્રાપ્ત કર્યો હતો. જયારે ગુજરાતમાં 7 મો રેન્ક મળ્યો હતો. આ પરીક્ષા આપનાર ભરૂચ જીલ્લામાંથી 15 જેટલાં વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ અંકલેશ્વરનાં જયદીપસિંહ ચૌહાણે અંકલેશ્વરનું જ નહીં ગુજરાતનું નામ રોશન કર્યું છે.

Advertisement

Share

Related posts

આધુનિક સમયમાં નિ:સહાય વૃદ્ધોનો સહારો બનતી વડોદરાની શ્રવણ સેવા સંસ્થા.

ProudOfGujarat

નેત્રંગ તાલુકા ભાજપમાં ઘમાસાણ યથાવત,સોશિયલ મીડિયા કારોબારી સભ્યએ આપ્યું રાજીનામુ..!!

ProudOfGujarat

ભરૂચના અંગારેશ્વર ગામ પાસે ગણેશ વિસર્જન માટે જતો ટેમ્પો પલટયો, ૧૦ લોકોને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!