Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં જયદીપ ચૌહાણે મેનેજમેન્ટની પરીક્ષામાં દેશભરમાં 47 મો રેન્ક પ્રાપ્ત કર્યો.

Share

અંકલેશ્વર શહેરમાં રહેતો જયદીપસિંહ ચૌહાણ કે જેને દેશભરમાં યોજાતી સી.એમ.એ. ઇન્ટરની ગત વર્ષ ઇન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટની પરીક્ષા વડોદરા ખાતે યોજાઇ હતી. જેનું પરિણામ 21 મી તારીખે જાહેર થતાં સી.એમ.એ. ઇન્ટરમાં જયદીપસિંહ ચૌહાણે 467 માર્કસ સાથે દેશભરમાં 47 માં રેન્ક પ્રાપ્ત કર્યો હતો. જયારે ગુજરાતમાં 7 મો રેન્ક મળ્યો હતો. આ પરીક્ષા આપનાર ભરૂચ જીલ્લામાંથી 15 જેટલાં વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ અંકલેશ્વરનાં જયદીપસિંહ ચૌહાણે અંકલેશ્વરનું જ નહીં ગુજરાતનું નામ રોશન કર્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચના ટંકારિયામાં “ત્રણ તલાક” કહી પરિણીતાને તરછોડતો કિસ્સો સામે આવ્યો….!

ProudOfGujarat

માલધારી સમાજના યુવાનની ધંધુકામાં કરાયેલી હત્યાના પગલે વડોદરામાં ઘેરા પ્રત્યાઘાત.

ProudOfGujarat

જાણો ભરૂચ જિલ્લામાં હાલ સુધી કેટલો વરસાદ વરસી ચૂક્યો છે !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!