Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર વિસ્તારમાં થાઇલેન્ડથી આવેલ એક વ્યક્તિને પોલીસની મદદથી અવિધા આરોગ્ય કેન્દ્રનાં ઓબ્ઝર્વેશનમાં ખસેડાયો હતો.

Share

મળતી માહિતી પ્રમાણે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં થાઈલેન્ડથી આવેલ એક વ્યક્તિને સ્થાનિક લોકોએ તબીબી પરીક્ષણ કરાવી લેવા વિનંતી કરી હતી પરંતુ આ વ્યક્તિ ટસથી મસ થયો નહોતો આ વ્યક્તિને હોમ ઓબ્ઝર્વેશનમાં રહેવા જણાવાયું હોવા છતા ન રહેતા સોસાયટીના સભ્યોએ અંતે પોલીસ તંત્રનું ધ્યાન દોરતા પોલીસે આરોગ્ય વિભાગની મદદથી આ વ્યક્તિને અંતે અવિધા આરોગ્ય કેન્દ્રના ઓબ્ઝર્વેશનમાં ખસેડયો હતો. આરોગ્ય વિભાગે વ્યક્તિના પરિવારની 2 મહિલાને પણ ઓબ્ઝર્વેશનમાં મૂકી હતી.

Advertisement

Share

Related posts

કેવડિયા ખાતે ચાલતી કોયલા અને ખાણ મંત્રાલયની ચિંતન શિબિરમાં મંત્રી પ્રલ્હાદ જોશીની જાહેરાત : નાણાંકીય વર્ષ 2023-24 સુધીમાં દેશમાં થર્મલ કોલસાની આયાત પર પૂર્ણ વિરામ મુકાશે.

ProudOfGujarat

ભાવનગર જીલ્લામાં ગારીયાધાર  મા બપોર બાદ વરસાદી માહોલ જામ્યો વરસાદ સરુ લોકોને ગરમીથી મળી રાહત…

ProudOfGujarat

ભરૂચ : ઓફલાઇન વર્ગો શરૂ કરવા એન.એસ.યુ.આઈ એ કેજે પોલીટેકનિક કોલેજના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!