Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લા, રાજપારડીમાં પોલીસ દ્વારા સલામતીનાં ભાગરૂપે દુકાનદારોને પોતાની દુકાનો બંધ કરાવામાં આવી હતી.

Share

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર પણ સાવચેતીના તમામ પગલાં લઈ રહી છે. કોરોના વાયરસને અટકાવવા માટે પ્રશાસન દ્વારા દુકાનદારોને પણ અપીલ કરી પોતાની દુકાનો બંધ રાખવા આહવાન કરાયું છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરમાં રાજપારડી પોલીસ દ્વારા દુકાનદારોને પોતાની દુકાનો બંધ કરાઇ હતી. ઉમલ્લા અને રાજપારડી પોલીસે નગરના વિવિધ બજારોમાં જઈ પેટ્રોલીંગ સાથે દુકાનદારોને પોતાની દુકાનો બંધ રાખવા માટે સૂચના આપી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલના ખેતીવાડી વિસ્તારમાં ઈલેક્ટ્રીક મોટર કેબલ સહિત સામાનની ચોરી કરતી ગેંગને ઝડપી પાડવા ખેડૂતોની માંગ.

ProudOfGujarat

ગોધરા: પંચમહાલ જીલ્લા માહિતી અધિકારી રાજેન્દ્રસિંહ રાઠોડને શ્રેષ્ઠ કામગીરી માટે મળ્યુ સન્માન

ProudOfGujarat

ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે રોટરી કલબ ભરૂચનાં સંયુકત ઉપક્રમે રકતદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!