Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લા, રાજપારડીમાં પોલીસ દ્વારા સલામતીનાં ભાગરૂપે દુકાનદારોને પોતાની દુકાનો બંધ કરાવામાં આવી હતી.

Share

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર પણ સાવચેતીના તમામ પગલાં લઈ રહી છે. કોરોના વાયરસને અટકાવવા માટે પ્રશાસન દ્વારા દુકાનદારોને પણ અપીલ કરી પોતાની દુકાનો બંધ રાખવા આહવાન કરાયું છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરમાં રાજપારડી પોલીસ દ્વારા દુકાનદારોને પોતાની દુકાનો બંધ કરાઇ હતી. ઉમલ્લા અને રાજપારડી પોલીસે નગરના વિવિધ બજારોમાં જઈ પેટ્રોલીંગ સાથે દુકાનદારોને પોતાની દુકાનો બંધ રાખવા માટે સૂચના આપી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલમા દારુ હેરાફેરી  ની મોસમ ખીલી? પાવાગઢ પોલીસે લાખોના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડ્યો

ProudOfGujarat

ભરૂચ કલેકટર કચેરી અને અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ રૂમ રાઇન્ડ ધ ક્લોક કાર્યરત કરાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં હવાનાં પ્રદૂષણમાં વધારો થતાં AQI ઇન્ડેકસ 226 પહોચ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!