Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્ય તલાટી મંડળે તમામ તલાટીઓને સચેત રહી સરકારી તંત્રની સુચનાનો અમલ કરવા આદેશ : બે કરોડ રૂપિયા મંડળ આપશે.

Share

ગુજરાત રાજ્ય તલાટી મંડળનાં પ્રમુખ ભરતભાઈ આહીરે કહયું છે કે રાજ્યભરનાં તલાટી મંડળે મુખ્યમંત્રીનાં રાહત ફંડમાં અંદાજે એક દિવસના પગારનાં બે કરોડ રૂપિયા આપશે, એમણે તમામ તલાટીઓને સરપંચ, તલાટી,સભ્યો અને ગ્રામનાં પ્રતિષ્ઠ નાગરિકોનું એક વોટસએપ ગ્રુપ બનાવવામાં આવે અને કોરોના વાઈરસ અંગે સત્ય માહીતી આપવામાં આવે, સાથે જ દેશ ઉપર આવેલી આ આપતીને પહોંચી વળવા વહીવટી તંત્ર તરફથી જે આદેશો આપવામાં આવે એનો અમલ કરવામાં આવે,રાજ્યભરનાં ૧૧,૩૦૦ જેટલાં તલાટીઓ આ કામગીરીમાં સંપૂર્ણ સહકાર આપવા કટીબધ્ધ છે,સાથે જ દરેક ગામમાં કોઈ અન્ય વ્યક્તિ આવે તો તરત જ આરોગ્ય વિભાગને જાણ કરવા હાકલ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ડોર ટુ ડોર કચરા ઉઘરાવવાનું ટ્રેકટર જ કચરો બન્યો, રસ્તા વચ્ચે જ ટાયર નીકળી જતા ટ્રાફિકજામ

ProudOfGujarat

જંબુસરમાં પલ્સર પર આવેલા 3 બુકાનીધારીઓએ આંગડિયા પેઢીના કર્મી પાસેથી રૂ. 11 લાખની લૂંટ ચલાવી

ProudOfGujarat

નબીપુર કન્યાશાળાની ધો. 2 માં અભ્યાસ કરતી છાત્રાએ નિપુણ ભારત સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!