Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્ય તલાટી મંડળે તમામ તલાટીઓને સચેત રહી સરકારી તંત્રની સુચનાનો અમલ કરવા આદેશ : બે કરોડ રૂપિયા મંડળ આપશે.

Share

ગુજરાત રાજ્ય તલાટી મંડળનાં પ્રમુખ ભરતભાઈ આહીરે કહયું છે કે રાજ્યભરનાં તલાટી મંડળે મુખ્યમંત્રીનાં રાહત ફંડમાં અંદાજે એક દિવસના પગારનાં બે કરોડ રૂપિયા આપશે, એમણે તમામ તલાટીઓને સરપંચ, તલાટી,સભ્યો અને ગ્રામનાં પ્રતિષ્ઠ નાગરિકોનું એક વોટસએપ ગ્રુપ બનાવવામાં આવે અને કોરોના વાઈરસ અંગે સત્ય માહીતી આપવામાં આવે, સાથે જ દેશ ઉપર આવેલી આ આપતીને પહોંચી વળવા વહીવટી તંત્ર તરફથી જે આદેશો આપવામાં આવે એનો અમલ કરવામાં આવે,રાજ્યભરનાં ૧૧,૩૦૦ જેટલાં તલાટીઓ આ કામગીરીમાં સંપૂર્ણ સહકાર આપવા કટીબધ્ધ છે,સાથે જ દરેક ગામમાં કોઈ અન્ય વ્યક્તિ આવે તો તરત જ આરોગ્ય વિભાગને જાણ કરવા હાકલ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : પાલેજ ઓવરબ્રિજ ઉપર કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત…

ProudOfGujarat

ઝઘડીયા પોલીસ મથકે નોંધાયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ વાહન ચેકિંગ દરમિયાન ઉકેલાયો.

ProudOfGujarat

નાયબ ચીટનીશની પરીક્ષામાં વિરમગામના વિજયકુમાર રાવલ અમદાવાદ જીલ્લામાં પ્રથમ ક્રમે ઉતિર્ણ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!