Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા જામાં મસ્જિદ ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય શુક્રવારની નમાઝમાં ફક્ત 4 નમાજી નમાજ પઢશે.

Share

સમગ્ર ભારતમાં કોરાના વાયરસે હાહાકાર મચાવ્યો છે લોકડાઉન હોવાથી નર્મદા જિલ્લામાં પણ 144 ની કલમ લાગુ હોવાથી જામા મસ્જિદના ટ્રસ્ટી દ્વારા શુક્રવારની નમાજ ફક્ત ૪ નમાજી જ નમાજ પઢશે તેવો નિર્ણય લેવાયો છે.શુક્રવારે નમાજ ફક્ત ૪ વ્યક્તિઓ નમાઝ પઢશે અને એ પણ ટ્રસ્ટીઓ મસ્જિદમાં નમાજ અદા કરી શકશે અને રાજપીપળાના તમામ મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરમાં નમાજ અદા કરવાની રહેશે.જ્યાં સુધી કોરોના વાયરસનો હાઉ સાથે લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી પાંચેય ટાઈમની નમાજ ફક્ત ચાર જ વ્યક્તિઓ અદા કરશે તેવી સૂચના પણ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પાનોલીના શિક્ષકનું શ્રેષ્ઠ પ્રદર્શન – સન્માન કરાયું.

ProudOfGujarat

ભરૂચ શહેર માં મેઘરાજા ની પ્રથમ ઇનિંગ માંજ લોકો ની સમસ્યાઓમાં વધારો થયો છે..નેશનલ પાર્ક સોસાયટીના રહીશોએ પાલિકા કચેરી ખાતે ભારે હોબાળો મચાવી તેઓનીને પડતી સમસ્યાઓ અંગે ની રજુઆત કરી હતી……..

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના વેલુગામ નજીક પગ લપસતાં યુવક નદીમાં પડી જતા લાપતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!