Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા સૈયદ ફળીયા ખાત્રીવાડનાં યુવાનો દ્વારા ૩૦૦ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરાયું.

Share

સૈયદ ફળિયાના સેવાભાવી અને ઉત્સાહી યુવાનોએ લોકડાઉન જેવા સમયે ગરીબોની વ્હારે ઉભા રહી સાચી સેવા શરૂ કરી. હાલ કોરોના મહામારીના સમયે જ્યારે નર્મદા જિલ્લામાં પણ લોકડાઉન છે તેવા સંજોગોમાં ગરીબ લાચાર મજૂરીકામ કરતા પરિવારો કફોડી હાલતમાં હોય રાજપીપળાની કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ ગરીબો માટે જરૂરી વસ્તુ પહોંચાડે જ છે છતાં સેવાકીય ભાવના ધરાવતા સૈયદ ફળિયાના યુવાનો આવી સ્થિતિમાં સેવાકાર્ય માટે વ્યવસ્થા કરી એવા પરિવારોની વ્હારે મદદે પહોંચે છે જે ખરેખર આવી સ્થિતિમાં લાચાર છે અને બે ટંક ભોજન પણ કરી નથી શકતા ત્યારે યુવા મિત્રો સેવાકાર્ય કરી રહ્યાં હોય આજે તેઓએ ફળિયામાં તેમજ રાજપીપળા વિસ્તારમાં જરૂરતમંદ લોકોને ઘેર ઘેર જઇ લગભગ 300 જેટલા ફૂડ પેકેટસનું વિતરણ કરાયું હતું.

રાજપીપળા, આરીફ જી કુરેશી.

Advertisement

Share

Related posts

વડોદરામાં બે લોકોના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું, વિવિધ બ્રિજ પર શેફ્ટી તાર લગાવ્યા

ProudOfGujarat

બોડેલી તાલુકાના જબુગામમાં 2 કાર વચ્ચે અકસ્માત : એક કાર ચાલકને ગંભીર ઈજા…

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ઉમંગ લક્ષ્મી સોસાયટીમાં ચોરી કરી તસ્કરો ફરાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!