Proud of Gujarat
FeaturedGujaratINDIA

બારડોલી નગર પાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો.

Share

બારડોલી નગર પાલિકા દ્વારા કોરોના વાયરસ સામે તકેદારીના સૂચનો કરાયા હતા અને જંતુનાશક દવાનો છંટકાવ વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યો. જેમકે નવદુર્ગા સોસાયટી, ABC 22 ગાળા, કાન ફળિયું, ગુરુ નગર, ગાયત્રી નગર, અવધૂત નગર, સોમનાથ નગર, શ્રી નગરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આંબેડકર સર્કલ અને તલાવડી વિસ્તારના રસ્તા બ્રશ વડે સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નજીક આમલાખાડી ટ્રેક પર માતાએ બે બાળકો સાથે બાથમારી રેલવે ટ્રેક પર ઉભા રહી આત્મહત્યા કરી…કરુણ બનાવ કેમ બન્યો હશે તે અંગે ચાલતી તપાસ.

ProudOfGujarat

અંકલેશ્વરના સરફૂદિન ગામમાં દબાણ હટાવા કામગીરી હાથ ધરાઈ: અમદાવાદ મુંબઈ વચ્ચેના ગુડ્ઝ ટ્રેન વ્યવહાર માટેની જમીન સંપાદિત થયેલ છે.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી ગામનાં આઠ મતદાન મથકો પર બપોરનાં એક વાગ્યા સુધીમાં સરેરાશ ૪૨ ટકા મતદાન થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!