Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જીલ્લાનાં જાવલી ગામનાં લોકો પ્રત્યે માનવતા દાખવતા રાજ્ય સભાનાં સાંસદ અહેમદ પટેલ દ્વારા બે લાખની રોકડ સહાય કરવામાં આવી.

Share

નર્મદા જિલ્લા સાગબારા તાલુકામાં જાવલી ગામમાં આકસ્મિક આગ લાગવાથી ચાર ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. રાજપીપળા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા આવેલ જાવલી ગામે આગ લાગતા ઘરવખરી સામાન સહિત પશુ પક્ષીઓના મોત નિપજ્યા હતા. જે માટે આદિવાસીના હમદર્દ એવા રાજસભાના સાંસદ શ્રી અહમદભાઈ પટેલ દ્વારા બે લાખની રોકડ સહાય નાંદોદના ધારાસબ્ય પી.ડી વસાવાને મોકલી તેમના હસ્તે આપવામાં આવી હતી. તેમજ તમામ આદિવાસી સમાજના લોકો જેમને આગથી નુકસાન થયું છે એવાને તમામ ઘરવખરી સામાન સહિતની જીવન જરૂરિયાત વસ્તુઓ પુરી પાડી હતી.

(રાજપીપળા,મોન્ટુ ભાઈ)

Advertisement

 


Share

Related posts

સુરત : આગામી 31 મી ડિસેમ્બરની ન્યૂ યર પાર્ટીને જોતાં વ્યાપક પ્રમાણમાં દારૂનાં જથ્થાનું વહન રોકવા સુરત પોલીસતંત્રએ કમર કસી છે.

ProudOfGujarat

વડોદરા : હરણી પોલીસે પાણીપુરીના વિક્રેતાનું મર્ડરના આરોપીને સાથે રાખીને કર્યું મર્ડરનું રિકન્ટ્રકશન.

ProudOfGujarat

ભીલીસ્થાન લાયન સેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ વસાવાની આગેવાનીમાં ઝઘડિયા મામલતદારને પાઠવાયેલ આવેદનપત્ર.ઝઘડિયા વિસ્તારના ધારાસભ્ય સામે કરાયેલા આક્ષેપો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!