Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જીલ્લાનાં જાવલી ગામનાં લોકો પ્રત્યે માનવતા દાખવતા રાજ્ય સભાનાં સાંસદ અહેમદ પટેલ દ્વારા બે લાખની રોકડ સહાય કરવામાં આવી.

Share

નર્મદા જિલ્લા સાગબારા તાલુકામાં જાવલી ગામમાં આકસ્મિક આગ લાગવાથી ચાર ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. રાજપીપળા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા આવેલ જાવલી ગામે આગ લાગતા ઘરવખરી સામાન સહિત પશુ પક્ષીઓના મોત નિપજ્યા હતા. જે માટે આદિવાસીના હમદર્દ એવા રાજસભાના સાંસદ શ્રી અહમદભાઈ પટેલ દ્વારા બે લાખની રોકડ સહાય નાંદોદના ધારાસબ્ય પી.ડી વસાવાને મોકલી તેમના હસ્તે આપવામાં આવી હતી. તેમજ તમામ આદિવાસી સમાજના લોકો જેમને આગથી નુકસાન થયું છે એવાને તમામ ઘરવખરી સામાન સહિતની જીવન જરૂરિયાત વસ્તુઓ પુરી પાડી હતી.

(રાજપીપળા,મોન્ટુ ભાઈ)

Advertisement

 


Share

Related posts

ભરૂચ : વેજલપુરથી નીકળેલ સંઘ પદયાત્રીઓએ જગત જનની માં અંબાના મંદિરના શિખર પર 51 ગજની ધજા ફરકાવી.

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકાનાં સિસોદ્રા ગામે બે દિવસથી મહિલાઓની ભૂખ હડતાળ…

ProudOfGujarat

છોટાઉદેપુર : નસવાડી તાલુકાના કેસરપુરા ખાતે રૂા.૧૯.૨૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!