Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જીલ્લાનાં જાવલી ગામનાં લોકો પ્રત્યે માનવતા દાખવતા રાજ્ય સભાનાં સાંસદ અહેમદ પટેલ દ્વારા બે લાખની રોકડ સહાય કરવામાં આવી.

Share

નર્મદા જિલ્લા સાગબારા તાલુકામાં જાવલી ગામમાં આકસ્મિક આગ લાગવાથી ચાર ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. રાજપીપળા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા આવેલ જાવલી ગામે આગ લાગતા ઘરવખરી સામાન સહિત પશુ પક્ષીઓના મોત નિપજ્યા હતા. જે માટે આદિવાસીના હમદર્દ એવા રાજસભાના સાંસદ શ્રી અહમદભાઈ પટેલ દ્વારા બે લાખની રોકડ સહાય નાંદોદના ધારાસબ્ય પી.ડી વસાવાને મોકલી તેમના હસ્તે આપવામાં આવી હતી. તેમજ તમામ આદિવાસી સમાજના લોકો જેમને આગથી નુકસાન થયું છે એવાને તમામ ઘરવખરી સામાન સહિતની જીવન જરૂરિયાત વસ્તુઓ પુરી પાડી હતી.

(રાજપીપળા,મોન્ટુ ભાઈ)

Advertisement

 


Share

Related posts

માંગરોળમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય મેળો યોજાયો.

ProudOfGujarat

પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાળ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

લઠ્ઠાકાંડના વિરોધમાં રાજપીપલા ખાતે નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!