Proud of Gujarat
FeaturedGujaratINDIA

હર ઘર તિરંગા અંતર્ગત વડોદરાના વાડી શનિદેવને દેશભક્તિના હિંડોળા કરાયા.

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગાનું આહવાન કરવામાં આવ્યું છે જેને વડોદરાના વાડી સ્થિત શનિદેવ મંદિરને દેશભક્તિની પ્રતિકૃતિથી શણગારી દેશ ભક્તિના હિંડોળા કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગાનું આહવાન કરવામાં આવ્યું છે જેને લઈ સમગ્ર દેશ તિરંગા રંગેમાં રંગાયું છે અને દેશમાં દેશ ભક્તિના માહોલ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા તિરંગા લહેરાવવાના નિયમો હળવા કરાયા છે ત્યારે દરેક દેશવાસીએ પોતાના ઘર પર તિરંગા લહેરાવ્યાં છે ત્યારે વડોદરાનો વાડી સ્થિત અતિ પ્રાચીન વાડી શનિદેવ મંદિરને તિરંગાથી અને દેશના સ્વતંત્રવીરોની પ્રતિકૃતિથી તેમજ દેશની સેનાની પ્રતિકૃતિથી શણગારવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : વોર્ડ નં ૩ માં વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં સોમવારે બનેલા અકસ્માતના બે અલગ અલગ બનાવમાં બે વ્યક્તિના મોત ત્રણને ગંભીર ઇજા

ProudOfGujarat

સમગ્ર ગુજરાત રાજ્યમાં પી.આઈ અને પી.એસ.આઈની બદલીઓ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!