Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડતાલ મંદિરની શાકભાજી વિતરણ સેવા આમોદનાં દાદા ગામે પહોંચી..!

Share

લોકડાઉનને પગલે જીવન જરૂરીયાતની વસ્તુઓ માટે મુશ્કેલી અનુભવતા સાવ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શાકભાજી જેવી વસ્તુ ઘરબેઠા મળી રહે તે માટે જિલ્લા વહિવટીતંત્રની પ્રેરણા સાથે વડતાલ મંદિર દ્વારા જુદા જુદા ગામોમાં શાકભાજીનું વિતરણ થઇ રહ્યુું છે. અમોદ તાલુકાનાં ૩૦૦૦ ની વસ્તી ધરાવતા દાદા ગામે જરૂરિયાતમંદોને ૨૫૦ કીટોનું વિતરણ આગેવાનો પ્રવિણભાઇ પટેલ, વિમલભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ દિનેશભાઇ પટેલ, મહેશભાઇ પટેલ તથા ગામના વડીલો અને યુવાનોને હસ્તે થયું હતું. વડતાલ મંદિરનાં સહાયક કોઠારી ડૉ.સંત સ્વામીની પ્રેરણાથી ચાલતો શાકભાજી સેવાયજ્ઞ આજે ૩૪ માં દિવસમાં પ્રવેશ્યો હતો.

Advertisement

Share

Related posts

વાલીયા ખાતે પુત્રીના પ્રેમી ની હત્યા કરી આરોપીઓ પિતા, માતા અને ભાઈ ફરાર

ProudOfGujarat

જામનગરની જી.જી.હોસ્પિટલમાં યૌન શોષણ મામલે ફરિયાદ બાદ બે આરોપીની ધરપકડ : હજી ત્રણ નામ બહાર આવવાની સંભાવના.

ProudOfGujarat

ભરૂચ : 24 કલાકમાં પ્રોહિબિશનનાં બે કેસો શોધી કાઢતી નેત્રંગ પોલીસ…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!