Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડતાલ મંદિરની શાકભાજી વિતરણ સેવા આમોદનાં દાદા ગામે પહોંચી..!

Share

લોકડાઉનને પગલે જીવન જરૂરીયાતની વસ્તુઓ માટે મુશ્કેલી અનુભવતા સાવ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શાકભાજી જેવી વસ્તુ ઘરબેઠા મળી રહે તે માટે જિલ્લા વહિવટીતંત્રની પ્રેરણા સાથે વડતાલ મંદિર દ્વારા જુદા જુદા ગામોમાં શાકભાજીનું વિતરણ થઇ રહ્યુું છે. અમોદ તાલુકાનાં ૩૦૦૦ ની વસ્તી ધરાવતા દાદા ગામે જરૂરિયાતમંદોને ૨૫૦ કીટોનું વિતરણ આગેવાનો પ્રવિણભાઇ પટેલ, વિમલભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ દિનેશભાઇ પટેલ, મહેશભાઇ પટેલ તથા ગામના વડીલો અને યુવાનોને હસ્તે થયું હતું. વડતાલ મંદિરનાં સહાયક કોઠારી ડૉ.સંત સ્વામીની પ્રેરણાથી ચાલતો શાકભાજી સેવાયજ્ઞ આજે ૩૪ માં દિવસમાં પ્રવેશ્યો હતો.

Advertisement

Share

Related posts

પખાજણ ગામના બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા વાહનની ટક્કરે શ્રમિકનું મોત

ProudOfGujarat

ઝધડિયા તાલુકાનાં કોરોના સંક્રમિત બે દર્દીઓનું આજે સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

ભરૂચમાં ડોર ટુ ડોર કચરા કલેકશનની ગાડીઓ નહિ આવતા જાગૃત નાગરિક દ્વારા પાલિકા ખાતે સીટી વગાડી કરાયો અનોખો વિરોધ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!