Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડતાલ મંદિરની શાકભાજી વિતરણ સેવા આમોદનાં દાદા ગામે પહોંચી..!

Share

લોકડાઉનને પગલે જીવન જરૂરીયાતની વસ્તુઓ માટે મુશ્કેલી અનુભવતા સાવ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શાકભાજી જેવી વસ્તુ ઘરબેઠા મળી રહે તે માટે જિલ્લા વહિવટીતંત્રની પ્રેરણા સાથે વડતાલ મંદિર દ્વારા જુદા જુદા ગામોમાં શાકભાજીનું વિતરણ થઇ રહ્યુું છે. અમોદ તાલુકાનાં ૩૦૦૦ ની વસ્તી ધરાવતા દાદા ગામે જરૂરિયાતમંદોને ૨૫૦ કીટોનું વિતરણ આગેવાનો પ્રવિણભાઇ પટેલ, વિમલભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ દિનેશભાઇ પટેલ, મહેશભાઇ પટેલ તથા ગામના વડીલો અને યુવાનોને હસ્તે થયું હતું. વડતાલ મંદિરનાં સહાયક કોઠારી ડૉ.સંત સ્વામીની પ્રેરણાથી ચાલતો શાકભાજી સેવાયજ્ઞ આજે ૩૪ માં દિવસમાં પ્રવેશ્યો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના ઉમલ્લાના લાપતા થયેલ યુવકનો નર્મદાના કિનારે તણાઇને આવેલ મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં બ્લ્યુ વ્હેલ ગેમ પર કલેકટરે પ્રતિબંધ લાદ્યો: હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

ProudOfGujarat

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાયણ ઝોન ચેમ્પિયન બની.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!