Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડતાલ મંદિરની શાકભાજી વિતરણ સેવા આમોદનાં દાદા ગામે પહોંચી..!

Share

લોકડાઉનને પગલે જીવન જરૂરીયાતની વસ્તુઓ માટે મુશ્કેલી અનુભવતા સાવ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શાકભાજી જેવી વસ્તુ ઘરબેઠા મળી રહે તે માટે જિલ્લા વહિવટીતંત્રની પ્રેરણા સાથે વડતાલ મંદિર દ્વારા જુદા જુદા ગામોમાં શાકભાજીનું વિતરણ થઇ રહ્યુું છે. અમોદ તાલુકાનાં ૩૦૦૦ ની વસ્તી ધરાવતા દાદા ગામે જરૂરિયાતમંદોને ૨૫૦ કીટોનું વિતરણ આગેવાનો પ્રવિણભાઇ પટેલ, વિમલભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ દિનેશભાઇ પટેલ, મહેશભાઇ પટેલ તથા ગામના વડીલો અને યુવાનોને હસ્તે થયું હતું. વડતાલ મંદિરનાં સહાયક કોઠારી ડૉ.સંત સ્વામીની પ્રેરણાથી ચાલતો શાકભાજી સેવાયજ્ઞ આજે ૩૪ માં દિવસમાં પ્રવેશ્યો હતો.

Advertisement

Share

Related posts

પંચમહાલ :શહેરા તાલુકાના દલવાડા ગામે લૂંટારુઓ ત્રાટકયા,સોના ચાંદી સહિતના દાગીનાની લુંટ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં તમામ 9 તાલુકામાં મેઘમહેર, નેત્રંગમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ :  છૂટોછવાયા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી; ખેડૂતોમાં ખુશીનો માહોલ

ProudOfGujarat

મુંબઈના હાઈરાઈઝમાં લિફ્ટ પડી જતાં એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!