Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કોરોનાનો વધતો કહેર, રોજનાં વધતા કેસોએ તંત્રની ચિંતામાં વધારો કર્યો..!!

Share

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, કોરોના જેવી મહામારીમાં પ્રથમ લોકડાઉન અને બાદમાં અનલોક થયેલા ભરૂચ જિલ્લામાં જાણે કે રોજ હવે અનેક કેસો સામે આવવા લાગ્યા છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી ૧૪૬ જેટલા કેસો નોંધાયા છે,જે સામે ૬૦ જેટલા લોકો સાજા પણ થઇને નીકળી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં કોરોનાનાં કારણે ૬ જેટલા લોકોનાં મોત પણ નિપજ્યા છે. તો બીજી તરફ જંબુસર તાલુકામાંથી રોજ કોરોના પોઝીટિવ દર્દીઓ મળી રહ્યા છે જેના કારણે તંત્ર પણ દોડતું થયું છે.
ભરૂચ કોરોના પોઝીટિવ આંકડો-૧૪૬
મૃત્યુ-૬
સાજા થયા-૬૦

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લામાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જતાની ચકાસણી અર્થે મોકડ્રિલ યોજાઈ.

ProudOfGujarat

ભરૂચના નેત્રંગમાં જાહેરમાં જુગાર રમતા 2 પત્તા પ્રેમીઓને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર : નેશનલ હાઇવે નોબલ માર્કેટ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાનિ નહિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!