Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કોરોનાનો વધતો કહેર, રોજનાં વધતા કેસોએ તંત્રની ચિંતામાં વધારો કર્યો..!!

Share

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, કોરોના જેવી મહામારીમાં પ્રથમ લોકડાઉન અને બાદમાં અનલોક થયેલા ભરૂચ જિલ્લામાં જાણે કે રોજ હવે અનેક કેસો સામે આવવા લાગ્યા છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી ૧૪૬ જેટલા કેસો નોંધાયા છે,જે સામે ૬૦ જેટલા લોકો સાજા પણ થઇને નીકળી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં કોરોનાનાં કારણે ૬ જેટલા લોકોનાં મોત પણ નિપજ્યા છે. તો બીજી તરફ જંબુસર તાલુકામાંથી રોજ કોરોના પોઝીટિવ દર્દીઓ મળી રહ્યા છે જેના કારણે તંત્ર પણ દોડતું થયું છે.
ભરૂચ કોરોના પોઝીટિવ આંકડો-૧૪૬
મૃત્યુ-૬
સાજા થયા-૬૦

Advertisement

Share

Related posts

રાજ્ય સરકાર દ્વારા ખેતીની જમીનના રી-સર્વે માટે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ ચાલી રહેલી રીસર્વેની કામગીરીમાં મોટાપાયે ગોબાચારી ચાલી રહી હોવાની ફરિયાદો ઊઠી છે

ProudOfGujarat

ભરૂચ પોલીસે જાહેરનામાની કરેલ કડક અમલવારી. જાણો કેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો.

ProudOfGujarat

વાંકલ : ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી ઉમરદા ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની તપાસ માટે આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!