Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સંગીત ક્ષેત્રે જોડાયેલા કલાકારોએ ભરૂચ કલેકટરને કરી રજુઆત..!!!

Share

કોરોના મહામારીનાં કારણે સરકાર દ્વારા લોકડાઉનની સ્થિતિ કરવામાં આવી હતી ત્યારબાદ કેટલાક ક્ષેત્રમાં છૂટછાટ આપી હતી અને રોજિંદા કાર્ય તરફ લોકોને વાળ્યા હતા પરંતુ કોરોના મહામારીને લઇ સૌથી વધુ ઇફેક્ટ લગ્ન સમારંભો ઉપર પડી હતી જેના કારણે લગ્ન સમારંભનાં વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મુશ્કેલીઓ પડી હતી. ભરૂચમાં લગ્ન સહિતનાં કાર્યક્રમો માટે સાઉન્ડ સહિત ગીત સંગીતનાં કાર્યક્રમને છૂટછાટ આપે તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી હતી.

Advertisement :

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની આર.એમ.પી.એસ સ્કૂલને બાંધકામ તેમજ ફાયર સેફટીના મુદ્દે બૌડાની નોટીશ ફટકારવામાં આવી.બાંધકામ સીલ કરી ત્રણ દિવસમાં દસ્તાવેજી પુરાવા રજુ કરવા હુકમ…

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. માથી રુ.6650/-કોપર વાયર સાથે 3 ઝડપાયા..

ProudOfGujarat

ઝધડીયાનાં ધારાસભ્ય છોટુભાઇ વસાવા, દેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા તથા BTP પક્ષના માણસો વિરુદ્ધ સોશિયલ મીડીયામાં ખોટી ટિપ્પણી કરનાર બેંક મૅનેજર વિરુદ્ધ ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!