Proud of Gujarat
GujaratFeaturedINDIA

સમગ્ર ભરૂચ જિલ્લો કોરોના મહામારીનાં સકંજામાં વધુ 23 દર્દી કોરોના પોઝિટિવ કુલ આંક 446 નો થયો.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી દિન પ્રતિદિન વધુને વધુ ફેલાઈ રહી છે એમ કહી શકાય કે સમગ્ર જિલ્લો કોરોનાનાં સકંજામાં આવી ગયો છે. જેમ કે ભરૂચ જિલ્લામાં તા. 11/7/20 નાં રોજ કોરોના પોઝિટિવનાં વધુ 23 કેસો જણાયા છે જેથી કુલ આક 446 નો થયો છે. કોરોના પોઝિટિવ દર્દીમાં સૌથી વધુ અંકલેશ્વરમાં 9 નો સમાવેશ થાય છે જેથી હવે કોરોના અંગે અંકલેશ્વર પણ હોટસ્પોટ બની રહ્યું છે. આ સાથે ભરૂચમાં 8 કોરોના પોઝિટિવ દર્દી જણાયા છે, જયારે જંબુસરમાં 3 વાગરામાં 1 અને હાંસોટમાં 2 દર્દી નોંધાયા છે. જોકે આ સામે 17 દર્દીઓ કોરોના મુક્ત પણ થયા છે.

Advertisement

Share

Related posts

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં બીજા તબક્કાની 93 બેઠકો માટે પ્રચાર આજ સાંજથી બંધ.

ProudOfGujarat

ભરૂચથી જંબુસર જવાના માર્ગ પર આમોદથી મગણાદ રોડ વચ્ચે કારમાં આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat

ભરૂચમાં જાહેરનામાનાં ભંગ બદલ પોલીસ તંત્ર દ્વારા 10 દિવસમાં રૂ.37,89,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!