Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજે 16 કોરોના પોઝીટિવ દર્દીઓ આવતા કુલ સંખ્યા 961 થઈ.

Share

કોરોના પોઝીટિવ દર્દીઓનો આંક ભરૂચ પંથકમાં ધીમેધીમે ઓછો થઈ રહ્યો છે જેથી લોકોમાં રાહતની લાગણી પણ ફેલાય છે. જેમ કે તા.30 નાં રોજ 33 કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધાયા હતા ત્યારબાદ આંકડો ઘટીને તા.31 નાં રોજ 21 થયો હતો. જયારે આજે કોરોના પોઝીટિવ દર્દીનો આંક 16 નોંધાયો છે. આમ કોરોના પોઝીટિવ દર્દીની સંખ્યા ઘટતી જાય છે. આજના 16 દર્દીઓમાં ભરૂચમાં 8, અંકલેશ્વરમાં 7, જંબુસરમાં 1 નોંધાયા હતા. આજરોજ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજતા કુલ મૃત્યુ આંક 21 થયો હતો. જયારે આજે 24 દર્દીઓ સાજા થતા કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભરૂચ જીલ્લામાં કુલ કોરોના પોઝીટિવ દર્દીની સંખ્યા 961 થઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ઝાડેશ્વર ગામે ભાવેશનગરના રહેણાંક મકાનમાં પત્તા પાના વડે જુગાર રમતા ૬ જુગારીઓને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા.

ProudOfGujarat

કરજણનાં કલ્લા શરીફ ખાતે રક્તદાન શિબિર રોગ નિદાન કેમ્પ તેમજ લિગલ ક્લિનિક કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

અંકલેશ્વરનાં સુરતી ભાગોળ વિસ્તાર ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!