Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ નજીક નેશનલ હાઇવે નં. 48 પર લકઝરી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો.

Share

પાલેજ નજીક કિયા ગામ પાસે લકઝરી બસ પલટી ખાતા આશરે 10 કરતાં વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી. લકઝરી બસ સુરત તરફ જઇ રહી હતી ત્યારે પાલેજ નજીક બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. બસમાં 40 થી વધુ મુસાફરો હતા જેમાં 10 કરતાં વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી જેમને 108 દ્વારા નજીકનાં CHC સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયારે 4 મુસાફરોને ગંભીર ઇજાને પગલે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય ઈએમટી દિવસ નિમિત્તે પંચમહાલની ‘108 ઈમરજન્સી સેવા’ નાં ઈએમટી કર્મચારીઓનું સન્માન કરાયુ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ૩૦૦થી વધુ આરોપીઓની વિગતો એકત્ર કરી ઉચ્ચકક્ષાએ મોકલાઈ

ProudOfGujarat

નડિયાદ-કઠલાલ રોડ પર  કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયોતા એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!