Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ નજીક નેશનલ હાઇવે નં. 48 પર લકઝરી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો.

Share

પાલેજ નજીક કિયા ગામ પાસે લકઝરી બસ પલટી ખાતા આશરે 10 કરતાં વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી. લકઝરી બસ સુરત તરફ જઇ રહી હતી ત્યારે પાલેજ નજીક બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. બસમાં 40 થી વધુ મુસાફરો હતા જેમાં 10 કરતાં વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી જેમને 108 દ્વારા નજીકનાં CHC સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયારે 4 મુસાફરોને ગંભીર ઇજાને પગલે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

Advertisement

Share

Related posts

ચોરીના ગુનામાં સજા ભોગવતા દોઢ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ મોટાલી બ્રિજ ખાતે મોટરસાયકલ સવાર ને અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર થઇ જતા ઘટના સ્થળે બે લોકો ના મોત નીપજ્યા હતા….

ProudOfGujarat

અંકલેશ્વર નજીક હાઈવે પર નિલેશ ચોકડી પાસે અકસ્માતમાં બે વ્યક્તિના કમકમાટીભર્યા મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!