Proud of Gujarat
FeaturedGujaratINDIA

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પૂજન અંગે ભરૂચમાં પણ ઉત્સવનો માહોલ.

Share

શ્રી રામ જન્મભૂમિનાં ભૂમિ પૂજન પ્રસંગે ભરૂચમાં પણ ઉત્સવનો માહોલ જણાય રહ્યો હતો. ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શક્તિનાથ વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ફટાકડા ફોડી મીઠાઇ વહેંચણી કરી હતી. જેમાં જણાવ્યુ હતું કે વર્ષોની ઈચ્છા આજે પૂર્ણ થઈ રહી છે ત્યારે સમગ્ર ભારત અને ભરૂચમાં પણ આનંદ અને ઉત્સવની લાગણી ફેલાય ગઈ છે. ઠેરઠેર દિવડાઓ પ્રગટાવી લોકો દિપાવલીની જેમ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે અને ઠેરઠેર જય શ્રી રામનાં નારા ગુંજી ઉઠયા હતા.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ ફાયર વિભાગ દ્વારા કટોકટીના સમયે લેવાતા પગલા વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : કોમર્સ ફેકલ્ટીના ટીવાય બીકોમનું પરિણામ જાહેર ન કરાતા ભૂખ હડતાળ બેસેલ વિદ્યાર્થીઓની હાલત લથડી.

ProudOfGujarat

સુરતમાં ચેન સ્નેચિંગ કરતી ગેંગના 6 ઇસમો ઝડપાયા, 11 જેટલા ગુનોનો ભેદ ઉકેલાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!