Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સતત વરસી રહેલ વરસાદનાં પગલે જંબુસર અને આમોદ તાલુકામાં જળબંબાકારનાં દ્રશ્યો સર્જાયા.

Share

આમોદ અને જંબુસર તાલુકામાં પણ હાલમાં વરસતા વરસાદની અસર પડી રહી છે. સતત વરસતા વરસાદનાં પગલે આમોદ અને જંબુસર તાલુકામાં ભયંકર તારાજી સર્જાઈ છે. આછોડ ગામમાં પાણી ફરી વળ્યા છે. જયારે જંબુસર અને આમોદ વચ્ચે આવેલ મગનાદ ગામ પાસે આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ફરી વળતા કેટલોક સમય ટ્રાફિક માટે અંતરાળ ઊભો થયો હતો. આમોદ અને જંબુસર તાલુકામાં કોરોના મહામારી બાદ વરસાદી તાંડવે વિનાશ કરવાની શરૂઆત કરેલ છે. ખેડૂતોનાં જણાવ્યા મુજબ વરસાદી પાણીનો ભરાવો થતાં હાલ ખેતરોમાં જઇ શકાતું નથી જેના પગલે બિયારણ સડી જવાની પણ સંભાવના ઊભી થઈ છે. 24 કલાકમાં 28 ઇંચ વરસાદ વરસ્યા બાદ ઠેરઠેર જળબંબાકારની પરિસ્થિતી સર્જાય છે.

Advertisement

Share

Related posts

પ્રોટેક્શન વોલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા ચીફ ઓફિસરને અપાયુ આવેદનપત્ર

ProudOfGujarat

રાજ્યનાં DGP તરીકે આશિષ ભાટીયાની નિયુક્તિ કરવામાં આવી રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે જાહેરાત કરી છે. .

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં પીવાના પાણીના પ્રશ્નોનો સત્વરે ઉકેલ કરવા કલેક્ટરની તાકીદ

ProudOfGujarat
error: Content is protected !!