Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ભારતનાં ભુતપૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન રાજીવગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

Share

ભારતનાં ભુતપૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન રાજીવગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ નગર સ્થિત જીલ્લા મધ્યસ્થ કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પરીમલસિંહ રણાએ રાજીવ ગાંધીને 21 મી સદીનાં શિલ્પી તરીકે ગણાવ્યા હતા. તેમજ સ્વર્ગીય રાજીવ ગાંધી યુવાનો માટે પ્રેરણારૂપ હોવાનું પણ જણાવ્યુ હતું. આધુનિક ટેકનોલોજીનો સર્વ શ્રેય રાજીવ ગાંધીને જાય છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાની કાયા પલટ અને ઔદ્યોગિક સ્તંભ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ મૂકયો હતો. આ પ્રસંગે પ્રવકતા નાઝુ ફડવાલા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિકી શોખી, પરિમલસિંહ રણા, યુસુફ બાનુ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

જંબુસરમાં ફરી કેબલ ચોરી: વીજ કંપનીને સતત નુકસાન, તસ્કરોએ ₹1.32 લાખના કેબલ ઉડાવ્યા

ProudOfGujarat

ભરૂચ – સીતપોણથી ટંકારીયા માર્ગ પર રીક્ષાઓમાં દારૂનો જથ્થો લઈ જતા ચાર ઈસમોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

નર્મદા કલેકટર કચેરીના તત્કાલીન ડે.મામલતદાર સલીમ લોહિયા લાંચ કેસમાં નિર્દોષ જાહેર થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!