Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજરોજ 25 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1379 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં આજે તા.26-8-2020 નાં રોજ વધુ 25 દર્દીઓનો વધારો થયો હતો. જેથી કુલ કોરોના પોઝીટિવ કેસની સંખ્યા 1379 પર પહોંચી. તે સાથે સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા 16 નોંધાઈ હતી. હાલ ભરૂચ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 191 છે. ભરૂચ જીલ્લામાં આજે તાલુકા મુજબ દર્દીઓની વધેલી સંખ્યાની વિગત જોતાં ભરૂચ 14, અંકલેશ્વર 8, ઝધડીયા 2, જંબુસર 1 એમ કુલ 25 દર્દીઓ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી આમલાખાડી ખાડીમાં પ્રદુષિત પાણી છોડાતા જીપીસીબી ને કરાઇ ફરિયાદ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રકતદાન કેમ્પ….

ProudOfGujarat

શામળાજીની રતનપુર બોર્ડર પર રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ, 31 ડિસેમ્બરને લઇને પોલિસ એલર્ટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!