Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ભારે વરસાદનાં પગલે ટંકારીયા ગામનું તળાવ ઓવરફલો થયું.

Share

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ખાતેનું તળાવ ભારે વરસાદનાં અને પાણીની આવક વધુ થતાં તળાવ ઓવરફલો થયું હતું. જેથી તળાવનાં પાણી ગામનાં પાદરમાં ફરી વળ્યા હતા. જોકે પંચાયતનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર દર વર્ષે ગામનાં તળાવની આ પરિસ્થિતી સર્જાય છે. તેમ છતાં આ વર્ષે તળાવ ઓવરફલો થવાના પગલે વધુ નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં હરિ પ્રબોધમ પરિવાર દ્વારા મોઢેશ્વરી હોલ ખાતે ત્રણ દિવસીય પારાયણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ તાલુકાના કોલીવાડા-કોતિયામાવ રોડનું કરાયું ખાતમુહુર્ત.

ProudOfGujarat

વલસાડમાં ઔરગા બ્રીજ પરથી પાણી પસાર ,તંત્ર સાવચેત !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!