Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ભારે વરસાદનાં પગલે ટંકારીયા ગામનું તળાવ ઓવરફલો થયું.

Share

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ખાતેનું તળાવ ભારે વરસાદનાં અને પાણીની આવક વધુ થતાં તળાવ ઓવરફલો થયું હતું. જેથી તળાવનાં પાણી ગામનાં પાદરમાં ફરી વળ્યા હતા. જોકે પંચાયતનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર દર વર્ષે ગામનાં તળાવની આ પરિસ્થિતી સર્જાય છે. તેમ છતાં આ વર્ષે તળાવ ઓવરફલો થવાના પગલે વધુ નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગનાં ઝંખવાવ અને માંડવી વચ્ચે કંબોડિયા ગામ નજીક અકસ્માત થતાં 4 વ્યક્તિનાં મોત નીપજયાં.

ProudOfGujarat

સ્વ. કનકસિંહ કોસાડાની ગણેશ સુગર વટારીયામાં પ્રાર્થના સભા યોજાઈ.

ProudOfGujarat

અમદાવાદ ખાતેથી એસ.આર.પી.માં ફરજ બજાવતા બે જવાનો વાલિયા ખાતે રૂપનગરમાં આવતા મેડિકલ ચેકઅપ કરાવતા પોઝિટિવ રિપોર્ટ આવતા તેઓને જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!