Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજની કોરોમંડલ કંપની દ્વારા લખીગામનાં સ્થાનિકોને નોકરી ન અપાતી હોવાના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

ભરૂચ જીલ્લા કલેકટરને લખી ગામ ગ્રામ પંચાયત દ્વારા કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપનીની વિરુદ્ધમાં ધરણાં આંદોલન કરવા અંગે પરવાનગી માંગવામાં આવી હતી. આ અંગે જણાવાયું છે કે કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપની દ્વારા સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવતી નથી તેમજ પ્રદૂષણ કરવામાં આવે છે. જે અંગે અગાઉ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી તેમજ જીલ્લા કલેકટર ધારા સભ્ય, જીલ્લા પંચાયત પ્રમુખ, મામલતદાર વગેરેને રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ નિરાકરણ આવેલ નથી જેથી વાજબી માંગ અંગે કંપની વિરુદ્ધ ધરણાં કરવા અંગે માંગ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

પાલેજ કન્યા શાળા ખાતે નિવૃત થતા શિક્ષિકા બહેનોનો વિદાય કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોનો આપઘાતનો પ્રયાસ, 3 ના મોત

ProudOfGujarat

નર્મદા ડેમના ગેટ બંધ કરવાથી ખેતીને નુકસાન થાય છે,નિરાકરણ લાવો:મનસુખ વસાવાનો નીતિન ગડકડીને પત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!