Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાનોલી જી.આઈ.ડી.સી.ની સલ્ફર મિલમાં કેમિકલ ચેમ્બરની સફાઈ કરતાં કામદારને ગેસની અસરથી મોત નીપજ્યું.

Share

ભરૂચ જિલ્લાના પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલ સલ્ફર મિલમાં કેમિકલ ચેમ્બરની સફાઈ કરતા 41 વર્ષીય રાજેશભાઈ ધરમસિંહ સોલંકી નામના કામદારનું PFBD ચેમ્બર સાફ કરવા જતાં પાવડરની ગંધ તેમજ ગેસની અસર થવાથી શ્વાસ રૂંધાઇ જવાથી તેઓનું મરણ થતા હાલ મામલે અંકલેશ્વર રૂરલ પોલીસે મૃતકની લાશને પી.એમ અર્થે ખસેડી મામલે વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- વરસાદી કાસના પાણીની આડમાં કંપનીઓ છોડી રહી છે કેમિકલવાળું પાણી, સ્થાનિકોનો આક્ષેપ…

ProudOfGujarat

ભરૂચના નિકોરા ગામની સીમમાં પત્તા પાનાનો જુગાર રમતા છ ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

દિશા-વિહીન બનેલું આજનું યુવાધન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!